ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સારથિભારથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સારથિભારથી [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘ભ્રમર-ગીતા’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા. સંદર્ભ : ૧. (કવિ રત્નેશ્વરકૃત) શ્રીમદ્ ભાગવત, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૫; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]