ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુધાનંદ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુધાનંદ(સૂરિ) શિષ્ય [ ] : જૈન સાધુ. ૩૮ કડીની ‘ઇડરગઢ-ચૈત્યપરિપાટી’(મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, મહા, ફાગણ, ચૈત્ર ૧૯૮૬-‘ઇડરગઢ ચૈત્યપરિપાટી’, મોહનલાલ દ. દેસાઈ. [કી.જો.]