ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]