ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરાણંદ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હીરાણંદ-૩ [ઈ.૧૯મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હુખાનંદશિષ્ય, હુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ હમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરહ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે. કૃતિ : જૈન હ્વાધ્યાય મંગળમાળા : ૧, હં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.[કી.જો.]