ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલક્ષણીયતાવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલક્ષણીયતાવાદ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં. ચં.ટો.