ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત(Communication fleresy) : કવિતાનું કાર્ય વિચારોનું વહન કરવાનું છે એવી માન્યતાનો આ સંજ્ઞા દ્વારા કલીએન્થ બ્રૂક્સે નિષેધ કર્યો છે. કલીએનથ બ્રૂક્સ કવિતા અંગેના સમસ્ત સૌન્દર્યનિષ્ઠ અનુભવની તરફદારી કરે છે. ચં.ટો.