ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવપર્યાવરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવપર્યાવરણ (Tone) : લેખકની માનસિક અભિવૃત્તિ, પ્રબળ ચેતના અને એના નૈતિક અભિગમ દ્વારા કૃતિનું નિયત થતું ભાવપર્યાવરણ. ચં.ટો.