જયંત ન્હાનાલાલ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ જયંત ન્હાનાલાલ : આફ્રિકામાં શિક્ષક તરીકેનો વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાનો, ચાર લેખો, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘સાહિત્ય સરવાણી’ (૧૯૬૭)ના કર્તા.