જયવતી કાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાજી જયવતી : નિબંધકાર, બાળવાર્તાલેખક. એમણે ‘આકાશ જેવું અસીમ’, ‘ઢળતી સંધ્યાનો ઉજાસ’ જેવા નિબંધસંગ્રહો; ‘તનમનિયાં’ નામે બાળવાર્તાસંગ્રહ; ઉપરાંત ‘પતંગને પ્રવાસ’, ‘મેઘધનુષ’ અને ‘રૂપેરી વૃક્ષ’ નામનાં પુસ્તકો આપ્યાં છે.