જહાંગીર બેજનજી કરાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), ‘દિલાવર સૈયદ’ (૧૯૫૨), ‘દરજી અને શાહજાદો' (૧૯૫૨), ‘બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વ્હેંતિયો' (૧૯૫૨), ‘ભૂતાવળું વહાણ’ (૧૯૫૨), ‘ફાતિમા અને ઝુરેદની હાડમારીઓ' (૧૯૫૨) વગેરે નવલકથાઓના કર્તા.