જહાંગીર રુસ્તમજી કાતરક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાતરક જહાંગીર રુસ્તમજી : પારસી કુટુંબજીવનનો પરિચય આપતી સામાજિક નવલકથા ‘અફસોસનું આંસુ’ (૧૯૩૮)ના કર્તા.