દુર્ગારામ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.