દેવીદાસ ઝીણાભાઈ ઇજનેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઇજનેર દેવીદાસ ઝીણાભાઈ (૧૮૬૧): નાટ્યલેખક, અંગ્રેજી છ ધોરણ સુધી અભ્યાસ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં વેરહાઉસકીપર. એમણે હનુમાન-માતા અંજની પર આધારિત પંચાંકી નાટક ‘અંજની’ તથા ત્રિઅંકી નાટક ‘કલાવતી' (૧૮૯૬) આપ્યાં છે.