નેમચંદ ગિરધરલાલ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા નેમચંદ ગિરધરલાલ :ચરિત્રાત્મક કૃતિ ‘સીતારામચરિત્ર- ૧’ (૧૯૧૧), કાવ્ય ‘અંજનાસુંદરી’ (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન-પદ્માવતી’ (૧૯૨૯)ના કર્તા.