પ્રાગજી પુરુષોત્તમ કુન્તનપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કુન્તનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) : બાળવાર્તા ‘બીરબલ અને બાદશાહ’ઃ ભા. ૧-૧૮ (૧૯૧૨); નવલકથા ‘વિલાસસુંદરી અને અદ્ભુત જાદુનો પલંગ’ઃ ભા. ૧-૮ (૧૯૦૯), ‘ચન્દ્રકલા અને બહુરૂપીઓનું બજાર’ઃ ભા.૨ (૧૯૧૨), ‘જાગતી જોત અથવા ભૂતોનું ઘર’ (૧૯૧૪) તથા ‘અંધારી રાતની છૂપી વાતો તથા મામી-ભાણેજ પ્રથમોધ્યાય'(૧૯૧૪)ના કર્તા.