ફરામરોજ બે. અલાવલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અલાવલી ફરામરોજ બે.ઃ ‘કમનસીબ કોણ?’ (૧૯૪૪), ‘માસીની મહોકાણ' (૧૯૪૭), ‘સરજતની સાંકળ' (૧૯૪૭), ‘કાળાં બજાર' (૧૯૪૭), ‘દયાળુ ડાકુ’ (૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા.