બ્રિજરત્નદાસ જમનાદાસ અક્કડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત' (૧૯૨૫), ‘ગુજરાતના ઇતિહાસના સહેલા પાઠો' (૧૯૩૫), ‘એકલાં એકલાં' (૧૯૩૭) તથા ‘આપણા દેશનો સરળ ઇતિહાસ' (૧૯૪૯) વગેરે પુસ્તકોના કર્તા.