ભારતીય કથાવિશ્વ૧/સતી થવા નીકળેલીને પ્રાર્થના

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સતી થવા નીકળેલીને પ્રાર્થના

હે નારિ, તું જીવિત લોકોનો વિચાર કરીને અહીંથી ઊભી થા. તારો પતિ મૃત્યુ પામ્યો છે. એની પાસે તું નિરર્થક સૂતી છે, અહીં આવ. પાણિગ્રહણ કરનાર, પોષણ કરનાર તારા પતિના સન્તાનને ધ્યાનમાં રાખીને તું એની સાથે રહે.