ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્યના પ્રભેદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચિત્રકાવ્યના પ્રભેદો :

ચિત્રકાવ્યના અર્થચિત્ર અને શબ્દચિત્ર એ બે મુખ્ય ભેદો આપણે જોયા. એના અનેક પ્રકારો અનુપ્રાસાદિ શબ્દાલંકારો અને ઉપમાદિ અર્થાલંકારો રૂપે નિરૂપવામાં આવ્યા છે.