મોતીલાલ ગાંગજી અંજારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.