રતિલાલ દુર્લભદાસ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા રતિલાલ દુર્લભદાસ : ‘લાલબાપાના જનોઈના ગરબા (૧૯૦૫) અને મુંબઈના આકર્ષણે સર્જાતી મુશ્કેલીઓનું વર્ણન કરતી વાર્તા ‘મુંબઈની મોહિની યાને વસંતકુમારી’ (૧૯૦૮)ના કર્તા.