રમ્યાણિ વીક્ષ્ય/અર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્પણ

સુરેશ જોષી

‘રમ્યાણિ વીક્ષ્ય’ નિબન્ધસંગ્રહ સુરેશ જોષીની હયાતીમાં જ તૈયાર થયો હતો. કોઈક કારણસર ત્યારે પ્રગટ થઈ શક્યો નહીં. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે પ્રગટ થાય છે એ પણ જોગાનુજોગ છે. આમાં નિમિત્ત બનનારા મહેન્દ્રભાઈ શાહનો તથા અન્ય મિત્રોનો આભાર માનું છું.

– ઉષા જોષી

ભરત નાયક – ગીતા નાયકને

તમારી કૃતિભક્તિની સ્મૃતિમાં