વહીદઅહમદખાન હુસેનખાન કાનુગા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાનુગા વહીદઅહમદખાન હુસેનખાન (૨૩-૪-૧૯૪૩) : નવલકથાલેખક. જન્મ અંકલેશ્વરમાં. ૧૯૬૭માં બી.એસસી. ૧૯૭રમાં બી.એડ. ૧૯૭૪થી ટંકારીઆ હાઈસ્કૂલમાં શિક્ષક. એમણે સામાજિક નવલકથા ‘શ્યામ જલમાં સોનેરી માછલી (૧૯૮૨) આપી છે.