વાસ્તુ/જીવનવહી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવનવહી


જીવનવહી

૧૯૫૫         જન્મ: ૩જી જુલાઈ

જન્મ સ્થળ: મહેસાણા
વતન: વિસનગર
માતા: અનિલાબહેન
પિતા: ભાનુપ્રસાદ
અભ્યાસ: બાલમંદિરઃ ઊંઝા
ધોરણ: ૧થી ૪ ચકુબાઈ બાલમંદિર, વિસનગર
ધોરણ:૫થી ૧૧ જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર

૧૯૭૧         મૅટ્રિક, જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર ૧૯૭૫         બી.એસસી., એમ. એન. કૉલેજ, વિસનગર ૧૯૭૯         ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં જુનિયર ઍન્જિનિયર તરીકે નોકરી. શરૂઆત સુરેન્દ્રનગરથી, પછી વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદ. ૧૯૮૦         એમ. એસસી. (physics), સ્કૂલ ઑફ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ૧૯૮૧         ૨૨મી જાન્યુઆરી, રશ્મિબહેન દવે સાથે લગ્ન. ૧૯૮૧         સંપાદક, સાહિત્ય વિભાગ, ‘વિશ્વમાનવ’ (ડિસેમ્બર, ૧૯૯૧માં ‘વિશ્વમાનવ’ બંધ થયું ત્યાં સુધી) ૧૯૮૧         ૨૩મી ઑક્ટોબર, પુત્ર મૌલિકનો જન્મ ૧૯૮૪         ૯મી એપ્રિલ, પુત્રી કૃતિનો જન્મ ૧૯૮૭         બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ તરફથી) ૧૯૮૯         ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે) ૧૯૯૧         સંચારશ્રી ઍવોર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન, ભારત સરકાર, (જુનિયર ટેલિકોમ ઑફિસર તરીકે કમ્પ્યુટરાઈઝેશન માટે) ૧૯૯૩         ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે) ૧૯૯૮         નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે) ૧૯૯૮         ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે) ૧૯૯૯         ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્રસાહિત્ય માટે) ૨૦૦૧         ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧         ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧         ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧         ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૨         ‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે) ૨૦૦૩         મે, ૨૦૦૩થી ગુજરાત સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ના સંપાદક, ૧૮ વર્ષ; એપ્રિલ ૨૦૨૧ સુધી ૨૦૦૪         મંત્રી, ગુજરાતી સાહિત્ય સભા (૨૦૦૯ સુધી) ૨૦૦૬         પુત્રી કૃતિનાં લગ્ન, હિરેન શાહ સાથે ૨૦૦૭         ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે) ૨૦૦૯         કૅનેડા પ્રવાસ (દીકરીના ઘરે, પ્રસૂતિ નિમિત્તે) ૨૦૧૦         પુત્ર મૌલિકનાં લગ્ન, હિના જાની સાથે ૨૦૦૯         દોહિત્રી જિયાનો જન્મ ૨૦૧૦         ૨૦૧૦થી ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા ૨૦૧૧         જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે) ૨૦૧૧         કૅનેડા પ્રવાસ ૨૦૧૪         કૅનેડા પ્રવાસ ૨૦૧૪         દોહિત્ર રોહનનો જન્મ ૨૦૧૪         ૩૧ ઑગસ્ટ, પિતાનું અવસાન ૨૦૧૪         ૩૦ ઑક્ટોબર, માતાનું અવસાન ૨૦૧૫         BSNLમાંથી ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત ૨૦૧૫         પૌત્રી રુહીનો જન્મ ૨૦૧૬         કૅનેડા પ્રવાસ ૨૦૧૮         કૅનેડા પ્રવાસ ૨૦૧૯         કૅનેડા પ્રવાસ ૨૦૧૯         જુલાઈ, અમેરિકા પ્રવાસ ૨૦૨૧         નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાની ગુજરાતી સલાહકાર સમિતિમાં સભ્ય.