વિજયાગૌરી કાનુગા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાનુગા વિજયાગૌરી : સરળ ભાષામાં લખાયેલાં પુસ્તકો ‘રાષ્ટ્રીય ગરબાવળી’ (૧૯૨૧) અને ‘રાષ્ટ્રીય ભજનાવળી’ (૧૯૨૨)નાં કર્તા.