વિનોદ જગજીવનદાસ કપાસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કપાસી વિનોદ જગજીવનદાસ (૨૩-૭-૧૯૩૮): નવલકથાલેખક. જન્મ ચૂડામાં. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ઇ. ૧૯૬૮થી યુ.કે.માં નિવાસ. ‘અનિમેષ' (૧૯૮૫) નવલકથા ઉપરાંત હાઈકુથી ઝેન સુધી' (૧૯૮૬), ‘હેમચન્દ્રાચાર્ય' (૧૯૮૮), ‘પરદેશમાં જૈન ધર્મ’ (૧૯૪૮) વગેરે એમનાં પુસ્તકો છે.