શાંત કોલાહલ/અસ્તોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અસ્તોદય

સાંજ મારી
કોઈની અરુણા-ઉષા;
અને મૌન
કોઈનું છાંદસ-ગાન:
નિશીથની વેળ
એ જ કોઈને મધ્યાહ્‌ન.