શામજી રતનશી કાઠિયાવાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાઠિયાવાડી શામજી રતનશી : વડોદરા અને તેની વિદ્યાકીય પ્રવૃત્તિ વિશેનાં પદ્યોના સંગ્રહ ‘વડોદરામાં વિદ્યાદિ વિશે કવિતા’ (૧૮૭૮), ‘વડોદરા વર્ણન’ (૧૮૭૬) તથા ‘દુકાળના દુઃખનો ગરબો’ના કર્તા.