સંસ્કૃતિ સૂચિ/નોંધ
28 ‘સંસ્કૃતિ’ વિષયક નોંધ/ લેખ
| 1 | ઉ. જો., ‘સંસ્કૃતિ’ વિદાય માગે છે, ‘સંસ્કૃતિ‘, ઑક્ટો.-ડિસે. ૧૯૮૪, પૃ. ૪૮૦-૮૭ |
|---|---|
| - ‘થોડુંક અંગત‘, સંપા. સ્વાતિ જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૧૪૩-૫૦ | |
| 2 | ઉ. જો. (તંત્રી), વિશેષાંક માટેની નોંધ/ પ્રસ્તાવના/ ભૂમિકા |
| ૧. સમયરંગ: અવલોકન (પુસ્તકસમીક્ષા અંક), ‘સંસ્કૃતિ‘, ઑગ.-સપ્ટે. ૧૯૬૩, પૃ. ૨૮૨-૮૪ | |
| ૨. સમયરંગ: ફલશ્રુતિ (શરતચંદ્રજન્મશતાબ્દીની ભૂમિકા), ‘સંસ્કૃતિ‘, જાન્યુ-ફેબ્રુ. ૧૯૭૭, પૃ. ૨ | |
| ૩. સમયરંગ: પ્રાકકથન (કવિતાઆસ્વાદ વિશેષાંક), ‘સંસ્કૃતિ‘, ડિસે. ૧૯૭૧, પૃ. ૪૪૫-૪૯ | |
| ૪. સમયરંગ: અંક ૪૦0-૪૦૧: કાવ્યપ્રતિભાવ વિશેષાંક, ‘સંસ્કૃતિ‘, ઑક્ટો-ડિસે. ૧૯૮૦, પૃ. ૨૪૦; જાન્યુ-માર્ચ ૧૯૮૧, પૃ. ૫ | |
| ૫. સર્જનનો ચહેરો (‘સર્જકની આંતરકથા‘ વિશેષાંક), ‘સંસ્કૃતિ‘, એપ્રિલ-જૂન ૧૯૮૪, પૃ. ૨૨૭-૩૫ | |
| 3 | ઉ. જો. (તંત્રી), સંપાદકીય-‘સંસ્કૃતિ‘ પ્રકાશન મોકૂફ રાખવાની જાહેરાત, ‘સંસ્કૃતિ‘, જૂન ૧૯૭૫, પૃ. ૧૭૦ |
| 4 | કનૈયાલાલ પંડ્યા, ‘સંસ્કૃતિ‘ના ‘પ્રતિભા અને પ્રતિભાવ‘ વિશેષાંક વિશે, ‘પરબ‘, જાન્યુ. ૧૯૮૨, પૃ. ૪૦-૪૪ |
| 5 | કિશોર વ્યાસ, ‘આપણા સામયિક ઢંઢેરાઓ‘-એક અભ્યાસ, ‘પરબ‘, ઑગ. ૧૯૯૮, પૃ. ૫૧-૫૨ |
| 6 | કુમાર જૈમિની શાસ્ત્રી, ગુજરાતી વિવેચનમાં ‘સંસ્કૃતિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૧૯૮૭ |
| 7 | કુમાર જૈમિની શાસ્ત્રી, ‘સંસ્કૃતિ‘ સામયિક વિશે..., ‘ઉદ્દેશ‘, જુલાઈ ૨૦૧૧, પૃ. ૭૨૯-૩૨ |
| 8 | કૃષ્ણવીર દીક્ષિત, ‘સંસ્કૃતિ‘: ઉમાશંકરના જીવનનું (રમણીય) તપોવન, ‘સંસ્પર્શ‘, ડિસે. ૧૯૯૩, પૃ. ૭૯-૯૯ |
| - ‘યુગદ્રષ્ટા ઉમાશંકર‘, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨જી આ., ૨૦૦૪, પૃ. ૩૪૮-૬૨ | |
| 9 | ચંદ્રકાંત શેઠ, ‘સંસ્કૃતિ‘-ગુજરાતની વન-મૅન -એકેડેમીનું મુખપત્ર, ‘પ્રત્યક્ષ‘ જુલાઈ-ડીસે. ૧૯૯૫, પૃ. ૧૫૧-૫૫ |
| - ‘ઉમાશંકર જોશી: ઝલક અને ઝાંખી‘, આર.આર.શેઠની કં., ૨૦૦૩, પૃ. ૧૪૯-૫૭ | |
| - ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં‘, સંપા. રમણ સોની, પાર્શ્વ પબ્લિકેશન, ૨જી આ., ૨૦૦૫, પૃ. ૨૩૧-૩૭ | |
| 10 | ચંદ્રકાંત શેઠ, ‘સંસ્કૃતિ‘ (સામયિક), ગુજરાતી વિશ્વકોશ, ખંડ-૨૨, ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટ, પૃ. ૮૫૩-૫૪ |
| 11 | જયન્ત પંડ્યા, બે વરસની ઘટનાઓ : ‘સંસ્કૃતિ‘ બંધ થાય છે, ‘નિરીક્ષક‘, ૧૭ માર્ચ ૧૯૮૫, પૃ. ૨ |
| 12 | ધીરુ પરીખ, પત્રકાર ઉમાશંકર, ‘વિવેચક ઉમાશંકર‘, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨જી આ., ૨૦૦૩, પૃ. ૪૨-૫૨ |
| 13 | નરોત્તમ પલાણ, માસિક ‘સંસ્કૃતિ‘ના છેલ્લા અંક વિશે, ‘પરબ‘, માર્ચ ૧૯૮૦, પૃ. ૧૭૯ |
| - ‘લોચન‘, રંગદ્વાર પ્રકાશન, ૧૯૮૫, પૃ. ૧૫૫-૫૭ | |
| 14 | પૂર્વી મફત ઓઝા, શ્રી ઉમાશંકર જોશી : શતાબ્દીવંદના, ‘તાદર્થ્ય‘, જુલાઈ ૨૦૧૧, પૃ. ૧-૨ |
| 15 | ભાનુપ્રસાદ પંડ્યા, કવિ પ્રબુદ્ધ નાગરિકનું પ્રેરક પત્રકારત્વ, ‘બુદ્ધિપ્રકાશ‘, ડિસે. ૨૦૧૦, પૃ. ૨૪-૨૫ |
| - ‘ઉભયાન્વય‘, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૫, પૃ. ૪૧-૪૪ | |
| 16 | ભોળાભાઈ પટેલ, આપણે શું જીવી છીએ જ ઓછું ?, ‘મળી માતૃભાષા મને ગુજરાતી‘, આર.આર.શેઠની કં., પુનર્મુદ્રણ ૨૦૦૮, પૃ. ૯૧-૯૪ |
| - ‘અક્ષરશ: ઉમાશંકર‘, આર.આર.શેઠની કં., ૨૦૧૩, પૃ. ૧૧૯-૧૨૧ | |
| 17 | ભોળાભાઈ પટેલ, ‘સંસ્કૃતિ‘ પૂર્ણાહુતિ વિશેષાંક, ‘પરબ‘ માર્ચ ૧૯૮૫, પૃ. ૧-૨ |
| - ‘મળી માતૃભાષા મને ગુજરાતી‘, આર.આર.શેઠની કં., પુનર્મુદ્રણ ૨૦૦૮, પૃ. ૧૧૮-૧૧૯ | |
| - ‘અક્ષરશ: ઉમાશંકર‘, આર.આર.શેઠની કં., ૨૦૧૩, પૃ. ૧૧૮-૧૧૯ | |
| 18 | ભોળાભાઈ પટેલ, ‘સંસ્કૃતિ‘ના પચીસ વર્ષ, ‘કાલપુરુષ‘, આર.આર.શેઠની કં., ૧૯૭૯, પૃ. ૧૭૨-૮૦ |
| 19 | મધુસૂદન પારેખ, ‘સંસ્કૃતિ‘ની રજતજયંતી, ‘બુદ્ધિપ્રકાશ‘, મે ૧૯૭૨, પૃ. ૧૭૮-૭૯ |
| 20 | યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘નાં પચીસ વર્ષ, ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૬૪-૭૦ |
| 21 | યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘, ‘મિલાપ‘, ‘ગ્રંથ‘, ‘નિરીક્ષક‘ પછી..., ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૬૦-૬૩ |
| 22 | યાસીન દલાલ, ‘સંસ્કૃતિ‘ વિદાયમાગે છે, ‘સામયિકોની સૃષ્ટિ‘, પાર્શ્વ પબ્લિકેશન, ૨૦૧૦, પૃ. ૭૧-૭૮ |
| 23 | રમણલાલ જોશી, ‘સંસ્કૃતિ‘: સંસ્કારવર્ધનનું માસિક, ‘ગ્રંથ‘, એપ્રિલ ૧૯૭૨, પૃ. ૪૪-૪૭, ૫૫ |
| - ‘સમાંતર‘, કુમકુમ પ્રકાશન, ૨જી સંવર્ધિત આ., ૧૯૭૮, પૃ. ૧૫૩-૬૦ | |
| 24 | રમેશ એમ. ત્રિવેદી, ‘સંસ્કૃતિ‘ની સંસ્કારસેવા, ‘શબ્દસમીપે‘, જુલાઈ ૨૦૦૬, પૃ. ૧૪૮-૫૨ |
| 25 | રમેશ ર. દવે, ‘સંસ્કૃતિ‘, ‘ગુજરાતી સાહિત્યકોશ‘, ખંડ ૩, સાહિત્યિક પ્રકીર્ણ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૯૬, પૃ. ૫૮૧-૮૨ |
| 26 | રાધેશ્યામ શર્મા, ‘સંસ્કૃતિ‘: સર્જક-સહ-ચિંતનનું સુફલ, ‘નિરીક્ષક‘, ૨૭ ફેબ્રુ. ૧૯૭૨, પૃ. ૧૦-૧૧ |
| 27 | વી. બી. ગણાત્રા, ‘સંસ્કૃતિ‘ની વસમી વિદાય, ‘નિરીક્ષક‘, ૭ એપ્રિલ ૧૯૮૫, પૃ. ૭ |