સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘ચંદનનાં ઝાડ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંચ ચરિત્રાગ્રંથોના અંશોનું સંકલન સાફલ્યટાણું : લે. ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (પ્રકાશન : ૧૯૮૩, ૧૯૮૬, પાનાં ૨૮+૩૩૫) મારી જીવનયાત્રા : લે. બબલભાઈ મહેતા (પ્રકાશન : ૧૯૮૨, ૧૯૮૨, પાનાં ૧૬+૨૩૨) મારી અભિનવ દીક્ષા : લે. કાશીબહેન મહેતા (પ્રકાશન : ૧૯૮૬, પાનાં ૧૬+૧૨૭) મૂળ સોતાં ઊખડેલાં : લે. કમળાબહેન પટેલ (પ્રકાશન : ૧૯૭૭, ૧૯૮૫, પાનાં ૨૮+૨૫૯) સત્યકથા (ભાગ ૨) : લે. મુકુન્દરાય પારાશર્ય (પ્રકાશન : ૧૯૮૪, પાનાં ૧૯૪)