સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બળવંતરાયકઠાકોર/લીલાવતી જીવનકલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

          ‘સરસ્વતીચંદ્ર’ — સર્જકશ્રીગોવર્ધનરામત્રિપાઠીએપોતાનીવ્હાલીપુત્રીલીલાવતીક્ષયરોગમાંન્હાનીઉંમરેગતથતાં, એનાંટૂંકાઆયુષ્યનેલગતીમુખ્યહકીકતોઆન્હાનીચોપડીમાંબહુસાદીરીતેવર્ણવીછે. કુલીનકુટુંબોનીગૃહિણીઓમાંકર્તવ્યભાવનાઅનેધર્મભાવનાઆપણાસમાજનુંમહામોટુંધારણાબલછે. એવાધારણાબલવાળીગૃહિણીઓસ્થળેસ્થળે, શેરીએશેરીએ, ગામેગામહશેત્યાંલગીજહિંદુત્વ, હિંદુધર્મ, હિંદુસંસ્કૃતિઅનેહિંદુસમાજ-સંપત્તિવિપત્તિનીગમેતેવીલીલીસૂકીમાંપણ-ભૂતકાલનાઆસમાનીસુલતાનીનાઅનેકાનેકસૈકાવટાવીનેજીવંતરહ્યાંછે, તેમહજીપણભાવિમાંસૈકાઓલગીજીવંતરહેવાનેસમર્થછે. દુઃખનાઅસહ્યબોજાતળેચંપાયેલીતથાપિલીલાવતીઆધારણાબલેસંસારતરીગઈછે, જીવીગઈછે; એનુંજીવનગમેતેટલુંદુઃખીતોપણસાચામનુષ્યત્વનાપ્રકાશેવિજયી, યશસ્વીજીવનહતું. આધારણાબલદરેકહિંદુબાલકબાલિકાપામેતેનીઆસપાસકેવાસંસ્કારઅનેતેનેમળતીકેળવણીકેવીહોય? એસવાલનોજવાબપણકર્તાઆચોપડીમાંજગૂંથીલેછે.


બળવંતરાયક. ઠાકોર


‘લીલાવતીજીવનકલા’ પ્રસિદ્ધથયાબાદસંસ્કારીમાબાપોપોતાનીપુત્રીઓનેમાર્ગદર્શકબનવાએપુસ્તકવારંવારવાંચવા-વંચાવવાનોઆગ્રહસેવતાં, અનેપરણ્યાપછીપોતાનીજાતનેઆદર્શગૃહિણીબનાવવાસંસ્કારીનવોઢાઓપણઆપુસ્તકનુંપરિશીલનકરીપ્રેરણામેળવતી. ભૂપેન્દ્રત્રિવેદી