સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહનલાલ મહેતા ‘સોપાન’/‘આઝાદીનાંઅંધારાં-અજવાળાં’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘આઝાદીનાં અંધારાં-અજવાળાં’ નામના મારા પુસ્તકનું ‘અર્પણ’ મેં આ રીતે કર્યું હતું: આઝાદી જંગના નિકટતમ સાથીઓ અને જીવનભરના સંનિષ્ઠ ઘનિષ્ઠ મિત્રો શ્રી વજુભાઈ શાહને શ્રી રતુભાઈ અદાણીને ‘તને સાંભરે રે? મને કેમ વીસરે રે?’