સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/પરમ દાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિની વાત જવા દો. ભાગ્યનું પરમ દાન પ્રીતિ છે, કવિપક્ષે તે જ શ્રેષ્ઠ પુરસ્કાર છે. જે મનુષ્ય કામ કરે છે તેનું વેતન કીર્તિ આપીને ચૂકવી શકાય. આનંદ દેવાનું જ જેનું કામ છે, એનું પ્રાપ્ય પ્રીતિ વિના ચૂકવી શકાતું નથી.