સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૭૧-૧૮૮૦
Jump to navigation
Jump to search
જન્મવર્ષ ૧૮૭૧ થી ૧૮૮૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| મહેતા નર્મદાશંકર દેવશંકર | ૨-૮-૧૮૭૧, | ૨૦-૩-૧૯૩૯, |
| સુપ્રજનનશાસ્ત્ર ૧૯૨૩ | ||
| મોદી જગજીવનદાસ દયાળજી | ૧૬-૧૨-૧૮૭૧, | ૪-૩-૧૯૫૪, |
| સ્તવનમન્દાર ૧૮૯૮ | ||
| કારભારી ભગુભાઈ ફતેહચંદ | ૧૮૭૧, | ૧૦-૦૯-૧૯૧૪, |
| સ્ટુડન્ટ્સ અંગ્રેજી-ગુજરાતી ડિક્શનરી ૧૮૯૫ | ||
| ભરુચા ફકીરજી એદલજી | ૧૮૭૧, | - |
| અમીરઅલી ૧૮૮૯ | ||
| મહેતા શંભુપ્રસાદ શિવપ્રસાદ | ૧૮૭૧, | - |
| ભવાઈ વિશે વિવેચન ૧૮૯૫ આસપાસ | ||
| સોની ચતુરદાસ નારણદાસ | ૧૮૭૧, | - |
| વ્યાઘ્રેશ્વરી કાવ્ય ૧૮૮૮ | ||
| મહેતાજી ગોવિંદરાય દોલતરાય | ૧૮૭૧, | ૨૧-૨-૧૯૩૩/૩૪ |
| એકલવ્ય અને ધ્રુવ ૧૯૨૬ | ||
| પાઠક જગજીવન કાલિદાસ | ૧૨-૫-૧૮૭૨, | ૧૨-૭-૧૯૩૨, |
| ધ્રુવાભ્યુદય ૧૮૯૦ આસપાસ | ||
| ત્રિવેદી હરગોવિંદ પ્રેમશંકર | ૭-૭-૧૮૭૨, | ૧૯૫૧, |
| રુબાઈયાત અને બીજાં કાવ્યો ૧૯૦૨ | ||
| ત્રિવેદી ઉત્તમલાલ કેશવલાલ | ૧૬-૧૨-૧૮૭૨, | ૯-૧૨-૧૯૨૩, |
| બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ ૧૯૦૯ | ||
| પંડ્યા જુગલભાઈ મગંળરામ | ૧૮૭૨, | - |
| સતી સાવિત્રી ૧૮૯૫ આસપાસ | ||
| ઘડિયાળી મેહેરવાનજી બેજનજી | ૧૮૭૨, | - |
| સિતમે સાઈબીરિયા ૧૮૯૫ આસપાસ | ||
| ભટ્ટ ચતુર્ભુજ માણેકેશ્વર | ૧૮૭૨ | ૨૩-૧૧-૧૯૩૯, |
| શૂરવીર રાયસિંહ ૧૮૯૧ | ||
| મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર | ૧૮૭૨, | - |
| ચંપકકલિકા ૧૯૦૫ | ||
| શેઠના રતનજી ફરામજી | ૧૮૭૨, | ૧૯૬૫, |
| જ્ઞાનચક્ર યાને ગુજરાતી ઍન્સાઈક્લોપીડિયા ૧૮૯૯ | ||
| દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ ‘સુમિત્ર’ | ૫-૮-૧૮૭૩, | ૧૯-૧૦-૧૯૧૮, |
| કુંજબાલા ૧૯૧૪ | ||
| ભટ્ટ કરુણાશંકર કુબેરજી | ૧૯-૮-૧૮૭૩, | ૨-૧૦-૧૯૪૩, |
| સંસ્કાર શિક્ષક ૧૯૭૩ | ||
| દેસાઈ રામમોહનરાય જશવંતરાય | ૨૫-૯-૧૮૭૩, | ૧૧-૮-૧૯૫૦, |
| સતી ગૌરવ ૧૮૯૪ | ||
| પટેલ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ | ૨૭-૯-૧૮૭૩, | ૨૨-૧૦-૧૯૩૩, |
| વીર વિઠ્ઠલભાઈની સભાગર્જનાઓ ૧૯૩૦ | ||
| કાદરી મહેબુબમિયાં ઈમામબક્ષ | ૪-૧૧-૧૮૭૩, | - |
| મુસલમાનોની ચડતી પડતીનો ઇતિહાસ ૧૯૦૬ | ||
| પંડ્યા નાગરદાસ રેવાશંકર | ૨૯-૧૧-૧૮૭૩, | - |
| વિદૂરનો ભાવ ૧૯૦૭ | ||
| શાસ્ત્રી મગનલાલ ગણપતિરામ | ૭-૧૨-૧૮૭૩, | ૧૮-૭-૧૯૩૫, |
| શુદ્ધાદ્વૈતસિદ્ધાંતપ્રદીપ ૧૯૦૩ | ||
| શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ | ૧૫-૧૨-૧૮૭૩, | - |
| કવિરત્ન દયારામ: સંપૂર્ણ જીવનકથા ૧૮૯૯ | ||
| ભટ્ટ ચુનીલાલ રણછોડજી | ૧૮૭૩, | - |
| વૈદધર્મદર્શક વચનામૃત ૧૯૦૦ આસપાસ | ||
| શાહ બાલાભાઈ છગનલાલ | ૧૮૭૩, | - |
| વૈરાગ્યોપદેશપોથી ૧૮૯૯ | ||
| ત્રિવેદી મણિલાલ જાદવરાય | ૧૮૭૩, | - |
| ગાયત્રી અર્થપ્રકાશ ૧૯૧૪ | ||
| ગોહિલ સૂરસિંહજી તખ્તસિંહજી ‘કલાપી’ | ૨૬-૧-૧૮૭૪, | ૯-૬-૧૯૦૦, |
| કલાપીનો કેકારવ [મ.] ૧૯૦૩ | ||
| આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ | ૧-૬-૧૮૭૪, | - |
| નિબદ્ધાલંકાર રત્ન ૧૯૦૦ | ||
| પટેલ નરસિંહભાઈ ઈશ્વરલાલ | ૧૩-૧૦-૧૮૭૪, | ૨૭-૧૦-૧૯૪૫, |
| સામાજિક પ્રોત્સાહન ૧૯૦૧ | ||
| ઠક્કર લલ્લુભાઈ જગજીવનદાસ/ભિક્ષુ અખંડ આનંદજી | ૧૮૭૪, | ૪-૧-૧૯૪૨, |
| સોનેરી સૂચનો અને સુવિચાર સામગ્રી ૧૯૩૫ | ||
| [આચાર્ય] બુદ્ધિસાગરસૂરીશ્વર | ૧૮૭૪, | ૦૯-૦૬-૧૯૨૫, |
| કક્કાવલિ સુબોધ ૧૯૦૦ આસપાસ | ||
| પટેલ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ ‘નિર્ગુણ’, ‘બંધુ’ | ૧૮૭૪, | ૨૨-૧૨-૧૯૨૬, |
| વડનગરા કણબીની ઉત્પત્તિ ૧૯૦૬ | ||
| પોલીસવાલા જહાંગીરજી નસરવાનજી | ૧૮૭૪, | - |
| શાળોપયોગી વ્યાકરણ ૧૮૯૫ | ||
| ભટ્ટ નર્મદાશંકર પ્રભુરામ | ૧૮૭૪, | ૧૮૯૯, |
| શાપસંભ્રમ અને બીજી કવિતાઓ ૧૯૨૫ | ||
| મહેતા કૌશિકરામ વિઘ્નહરરામ | ૧૮૭૪, | ૧૯૫૧, |
| પુરુષ અને સ્ત્રી ૧૯૦૧ | ||
| દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ ‘સાર્જન્ટ રાવ’, ‘સુબંધુ’ | ૩૧-૩-૧૮૭૫, | ૨૭-૧૧-૧૯૧૭, |
| મૃદુલા ૧૯૦૭ | ||
| દિવેટિયા સત્યેન્દ્ર ભીમરાવ | ૨૦-૪-૧૮૭૫, | ૨૩-૩-૧૯૨૫, |
| ઊર્મિમાળા ૧૯૧૨ | ||
| ગોહિલ ભાવસિંહજી તખ્તસિંહજી | ૨૬-૪-૧૮૭૫, | - |
| સંગીત ઇલિયડ ૧૯૦૫ આસપાસ | ||
| પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ | ૩૧-૧૦-૧૮૭૫, | ૧૫-૧૨-૧૯૫૦, |
| વીરની હાકલ ૧૯૩૦ | ||
| ભટ્ટ ગણપતિરામ ઉત્તમરામ | ૧૮૭૫ આસપાસ, | - |
| મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ ૧૯૦૦ | ||
| ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ | ૧૮૭૫ આસપાસ, | - |
| ચંદ્રોક્તિકા ૧૯૦૩ | ||
| ધાલા માણેકજી કુંવરજી | ૧૮૭૫, | - |
| દસ્તુર ધાલા: એક આત્મકથા ૧૯૪૨ | ||
| કામદાર મોરારજી મથુરાદાસ | ૧૮૭૫, | ૧૯૩૮, |
| તંબૂરાનો તાર ૧૯૩૭ | ||
| ભટ્ટ ખેલશંકર શંકરલાલ | ૧૮૭૫, | ૧૧-૨-૧૯૪૦, |
| અનુરાગ ૧૯૬૫ | ||
| લાખાણી ઈબ્રાહીમ વલીમોહમ્મદ | ૧૮૭૫, | ૨૪-૧૨-૧૯૪૧, |
| કન્યાભૂષણ ૧૯૧૪ | ||
| મર્ઝબાન ફિરોઝશાહ જહાંગીર ‘પીજામ’ | ૬-૫-૧૮૭૬, | ૧૧-૪-૧૯૩૩, |
| વારસો ના કબૂલ ૧૯૦૬ | ||
| નીલકંઠ વિદ્યાગૌરી રમણભાઈ | ૧-૬-૧૮૭૬, | ૭-૧૨-૧૯૫૮, |
| સુધાહાસિની ૧૯૦૭ | ||
| વૈષ્ણવ ગંગાશંકર મણિશંકર | ૧૫-૮-૧૮૭૬, | ૧૦-૬-૧૯૧૭, |
| બાળસ્વભાવ ૧૮૯૯ | ||
| મસાની રૂસ્તમજી પેસ્તનજી ‘દિલફરોઝ’ | ૨૩-૯-૧૮૭૬, | નવે. ૧૯૬૬, |
| ચન્દ્રચળ ૧૯૦૨ | ||
| શાહ ભાઈચંદ પૂજાદાસ | ૨૫-૯-૧૮૭૬, | - |
| ભૂગોળનો પદ્યપાઠ ૧૯૨૧ | ||
| મોતીવાલા ભવાનીદાસ નારણદાસ | ૨૬-૯-૧૮૭૬, | - |
| કરસનદાસ મૂળજી ૧૯૦૫ આસપાસ | ||
| પટેલ જીવાભાઈ રેવાભાઈ | ૧૮૭૬, | - |
| હેન્રી ફોસેટનું જીવનચરિત્ર ૧૯૦૨ | ||
| પટેલ મગનભાઈ ચતુરભાઈ | ૧૮૭૬, | ૧૬-૩-૧૯૩૦ |
| કુસુમાંજલિ ૧૯૦૯ | ||
| વિજયકેસરસૂરિ | ૧૮૭૬, | ૧૯૨૯, |
| મલયસુંદરી ચરિત્ર ૧૯૦૮ | ||
| મહેતા સુમન્ત બટુકરામ | ૧-૧-૧૮૭૭, | ૧૦-૧૨-૧૯૬૮, |
| સમાજદર્પણ ૧૯૬૪ | ||
| કવિ ન્હાનાલાલ દલપતરામ | ૧૬-૩-૧૮૭૭, | - |
| આર્યોદયની ઉત્કંઠા અને દેશની ચડતીપડતીનાં કારણો ૧૮૭૭ | ||
| બૂચ જન્મશંકર મહાશંકર ‘લલિત’ | ૩૦-૬-૧૮૭૭, | ૨૪-૩-૧૯૪૭, |
| લલિતનાં કાવ્યો ૧૯૧૨ | ||
| ભટ્ટ પુરુષોત્તમ જોગીભાઈ | ૯-૯-૧૮૭૭, | ૧-૧-૧૯૫૧, |
| ભામિની વિલાસ ૧૯૨૫ | ||
| અંજારિયા હિંમતલાલ ગણેશજી | ૨-૧૦-૧૮૭૭, | ૨૮-૬-૧૯૭૨, |
| દેશભક્તિનાં કાવ્યો ૧૯૦૩ | ||
| અડાલજા તારાચંદ્ર પોપટલાલ | ૧૯-૧૦-૧૮૭૭, | ૧૯૭૦, |
| વીરની વાતો ૧૯૨૫ | ||
| ઝવેરી/ઘડિયાળી સાકરચંદ માણેકચંદ | ૧૭-૧૧-૧૮૭૭, | - |
| દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ ૧૯૦૩ | ||
| દલાલ ચંપકલાલ દ્વારકાદાસ | ૧૮૭૭, | - |
| મારી જીવનકથા ૧૯૫૫ | ||
| દીક્ષિત નંદનાથ કેદારનાથ | ૧૮૭૭, | - |
| હૃદયપરીક્ષણ ૧૯૦૦ આસપાસ | ||
| નાયક અમૃત કેશવ | ૧૮૭૭, | ૨૯-૬-૧૯૦૬, |
| એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ૧૯૦૮ | ||
| બલસારા સોહરાબ જમશેદજી | ૧૮૭૭, | ૧૯૪૫, |
| શાહમાનાની વાર્તાઓ ૧૯૩૭ | ||
| મહેતા મનહરરામ હરિહરરામ | ૧૮૭૭, | - |
| શિવાજી અને અફઝલખાનનું દ્વન્દ્વયુદ્ધ ૧૯૧૧ | ||
| મંગલવિજયજી મુનિ | ૧૮૭૭, | ૧૯૪૨, |
| ધર્મપ્રદીપ ૧૯૦૦ આસપાસ | ||
| મુનિ વિદ્યાવિજય | ૧૮૭૭, | - |
| સૂરીશ્વર અને સમ્રાટ ૧૯૨૦ | ||
| ઝવેરી દુર્લભજી ત્રિભુનવદાસ | ૩૦-૪-૧૮૭૮,’’ | - |
| પૂજ્ય શ્રીલાલાજી ૧૯૨૪ | ||
| શાહ વાડીલાલ મોતીલાલ | ૧૧-૭-૧૮૭૮, | ૨૧-૧૧-૧૯૩૧, |
| નમીરાજ ૧૯૦૬ | ||
| દિવેટિયા માધવરાવ બાબારાવ | ૨૦-૧૨-૧૮૭૮, | ૨૯-૫-૧૯૨૬, |
| જ્યોતિપુંજ ૧૯૦૯ | ||
| કવિ દયાશંકર રવિશંકર | ૧૮૭૮, | ૧૯૪૪, |
| દર્પદમન ૧૮૯૫ આસપાસ | ||
| કોઠાવાળા જરબાનુ મહેરવાનજી | ૧૮૭૮, | - |
| ખોરસેદ ૧૯૦૫ | ||
| શુકલ ભાઈશંકર કુબેરજી | ૧૮-૧-૧૮૭૯, | - |
| હૃદયરંગ ૧૯૦૪ | ||
| દેસાઈ હરરાય અમુલખરાય ‘બિહારી’ | ૨૩-૨-૧૮૭૯, | ૫-૪-૧૯૬૮, |
| ઠંડા પહોરની વાતો ૧૯૫૧ | ||
| નાયક બાપુલાલ ભભલદાસ | ૨૫-૩-૧૮૭૯, | ૪-૧૨-૧૯૪૭, |
| ચંદ્રભાગા ૧૯૦૦ આસપાસ | ||
| રતુરા મહેરજી માણેકજી | ૪-૪-૧૮૭૯, | - |
| વાનપ્રસ્થ ૧૯૦૮ | ||
| ભટ્ટ રામશંકર મોનજી | ૨૭-૭-૧૮૭૯, | - |
| ચરોતર યાત્રા પ્રસંગ ૧૯૨૩ | ||
| શાહ ફૂલચંદ ઝવેરચંદ | ૧૦-૯-૧૮૭૯, | ૧૪-૩-૧૯૫૪ |
| મુદ્રાપ્રતાપ ૧૯૨૧ | ||
| ભટ્ટ અમૃતલાલ નાનકેશ્વર/નાથાલાલ | ૩-૧૦-૧૮૭૯, | - |
| પુલોમા અને બીજાં કાવ્યો ૧૯૨૮ | ||
| સંપટ પુરુષોત્તમ વિશ્રામ માવજી | ૧૧-૧૧-૧૮૭૯, | ૩-૭-૧૯૨૯, |
| રણવીરસિંહ ૧૯૦૦ | ||
| અલારખિયા હાજી મહમ્મદ શિવજી | ૧૩-૧૨-૧૮૭૯, | ૨૧-૧-૧૯૨૧, |
| મહેરૂન્નીસા ૧૯૦૪ | ||
| દેસાઈ રામપ્રસાદ કાશીપ્રસાદ | ૧૮૭૯, | - |
| સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ૧૯૧૭ | ||
| પટેલ મગનભાઈ શંકરભાઈ | ૧૮૭૯, | - |
| કપોળવતી ૧૮૯૩ | ||
| પંડિત ભાઈશંકર વિદ્યારામ | ૧૮૭૯, | - |
| શ્રી વિહારીલાલ વિરહ ૧૮૯૯ | ||
| ભાગલિયા દીનશાહ કુંવરજી | ૧૮૭૯, | ૧૯૧૮, |
| મહેરે અલ્લાહ ૧૯૦૮ | ||
| સંપટ નરોત્તમ જેઠાભાઈ ‘નરમણિ’ | ૨૯-૧-૧૮૮૦, | ૧૯૬૭, |
| શેઠ હંસરાજ પ્રાગજી ઠાકરસીનું જીવનચરિત્ર ૧૯૨૧ | ||
| ઠક્કુર નારાયણ વિસનજી | ૧૭-૨-૧૮૮૦, | ૧૭-૨-૧૯૩૮, |
| પ્લાસીનું યુદ્ધ અથવા ક્લાઈવનું કપટતંત્ર ૧૯૦૫ | ||
| વાળા અરિસિંહ નાથાભાઈ | ૭-૫-૧૮૮૦, | ૩-૧-૧૯૬૬, |
| વાળાની વાણી ૧૯૬૬ | ||
| સંજાના જહાંગીર એદલજી ‘અનાર્ય’ | ૧૪-૫-૧૮૮૦, | ૧૭-૧-૧૯૬૪, |
| ક્લાન્ત કવિ કે ક્લાન્ત કવિ? ૧૯૪૪ | ||
| દેસાઈ મણિલાલ ઇચ્છારામ | ૨૬-૬-૧૮૮૦, | ૧૧-૬-૧૯૪૨, |
| કન્ફ્યુશ્યસની શિખામણ ૧૯૦૫ આસપાસ | ||
| વેદ મૂળજી દુર્લભજી | ૧૬-૮-૧૮૮૦, | - |
| જાગૃતિમાળા ૧૯૦૯ | ||
| જાની અંબાલાલ બુલાખીરામ | ૧૮-૧૦-૧૮૮૦, | ૨૮-૩-૧૯૪૨, |
| કવિ પ્રેમાનંદ રચિત સુભદ્રાહરણ ૧૯૧૯ | ||
| કાંટાવાળા મટુભાઈ હરગોવિંદદાસ ‘નારદ’ | ૧-૧૧-૧૮૮૦, | ૧૫-૧૧-૧૯૩૩ |
| વીતક વાતો ૧૯૨૦ | ||
| દેસાઈ હરિપ્રસાદ વ્રજરાય | ૨૦-૧૧-૧૮૮૦, | ૩૧-૩-૧૯૫૦, |
| દાદાભાઈ નવરોજી ૧૯૧૬ | ||
| સંઘવી સુખલાલ સંઘજી ‘પંડિત સુખલાલજી’ | ૮-૧૨-૧૮૮૦, | ૨-૩-૧૯૭૮, |
| તત્ત્વાર્થસૂત્ર ૧૯૩૦ | ||
| અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ | ૧૮૮૦ આસપાસ, | - |
| કાવ્યબિંદુ ૧૯૧૨ | ||
| કુંતનપુરી પ્રાગજી પુરુષોત્તમ (યોગી) | ૧૮૮૦ આસપાસ, | - |
| વિલાસસુંદરી: ૧ થી ૮ ૧૯૦૯ | ||
| ચોક્સી ગોવિંદલાલ બાલાભાઈ | ૧૮૮૦ આસપાસ, | - |
| સુંદર અને રસિક ૧૯૦૫ | ||
| ધાભર ડોસાભાઈ રૂસ્તમજી | ૧૮૮૦ આસપાસ, | - |
| કંગાલ્યત અને માણસાઈના કાયદાનો ભોગ ૧૯૧૯ | ||
| મહેતા અમૃતલાલ અનોપરામ | ૧૮૮૦ આસપાસ, | - |
| મહારાજા સપ્તમ ઍડવર્ડનો મરણશોક ૧૯૧૦ | ||
| આચાર્ય વિજયેન્દ્રસૂરિ | ૧૮૮૦, | - |
| રેમિનિસન્સિસ ઑવ વિજયધર્મસૂરિ ૧૯૨૩ | ||
| મહેતા રણછોડલાલ સાંકળચંદ | ૧૮૮૦, | ૧૯૫૭, |
| રોમિયો-જૂલિયેટ ૧૯૧૦ આસપાસ | ||
| મુલ્લાં માણેક ફરદુનજી | ૧૮૮૦, | ૧૯૩૮, |
| ઈરાનભૂમિનો ભોમ્યો ૧૯૨૮ | ||
| વ્યાસ મણિલાલ જેઠાલાલ | ૧૮૮૦, | ૧૯૪૦, |
| અલ્લાઉદ્દીનનો ઉદય ૧૯૧૮ | ||
| શાહ (મઢડાવાળા) શિવજી દેવશી | ૧૮૮૦, | - |
| કૃતજ્ઞી કેસર ૧૯૩૦ | ||
| સંપટ ડુંગરશી ધરમશી | ૧૮૮૦, | ૧૨-૧૦-૧૯૬૭, |
| જાપાન ૧૯૪૨ |