સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વર્ષાની વાત
૨. વર્ષાની વાત
રસિકલાલ છોટાલાલ પરીખ
વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી!
સ્વાધ્યાય
૧. વર્ષાઋતુનો પ્રભાવ આ ગીતમાં શી રીતે સૂચવવામાં આવ્યો છે?
૨. વર્ષાએ શા ફેરફાર કર્યા?
૩. પૃથ્વી અને ચિત્તની કેવી રીતે સરખામણી કરવામાં આવી છે તે બતાવો.
૪. આ કાવ્યોમાંથી શું સૂચિત થાય છે?
૫. બંને કાવ્યોમાં કયાં કયાં ચિત્રો અંક્તિ થયાં છે?