સોરઠિયા દુહા/86

From Ekatra Wiki
Jump to navigation Jump to search


86

પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં;
વડે જીભના ઘાવ, રતિ ન ઓખદ રાજિયા.

આ શરીર ઉપર તલવારના ઝાટકા પડ્યા હોય તો તેના પાટાપિંડો અને બીજા અનેક ઉપચાર થઈ શકે છે. પણ હે રાજિયા! કોઈના શબ્દના ઘા પડ્યા હોય તો એનું ઓસડ કાંઈ મળતું નથી.