હસમુખલાલ મણિલાલ કાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાજી હસમુખલાલ મણિલાલ, ‘સુરેન્દ્ર પંડ્યા’ (૧૨-૮-૧૯૦૫, ૩૧-૭-૧૯૮૩) : સુરતમાં જન્મ. ૧૯૩૬માં બી.એ. ૧૯૪૦માં એલએલ.બી. રાજકોટમાં વકીલાત. બાલભોગ્ય વિષયો પર લખેલા સંવાદોનો સંગ્રહ ‘સંવાદકુસુમો’ (૧૯૩૨) એમની પાસેથી મળ્યો છે.