Meghdhanu
Created page with "ઓધવદાસજી (૧૮૮૯, ૧૪-૧-૧૯૫૬): કવિ. જન્મ અબડાસા (કચ્છ)માં. શંકરાનંદજીની ગાદીના પૂર્ણકામજી પછીના સંચાલક. ઈશ્વરનગર ગુરુકુળના સંસ્થાપક. એમણે ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં પદરચના કરી છે."
06:22
+462