અર્જુન ભગત
Jump to navigation
Jump to search
અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.
અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.