ઉત્તમરામ પુરુષોત્તમ કવીશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવીશ્વર ઉત્તમરામ પુરુષોત્તમ : ‘ખંડેરાવ મહારાજનો ગરબો (૧૮૫૮) અને ‘પાકશાસ્ત્ર’ તથા ‘વિવાહવર્ણન’(૧૮૭૧)ના કર્તા.