કંચનસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંચનસાગર : શત્રુંજય પર્વતનું માહાત્મ્ય કરતો ગ્રંથ ‘શત્રુંજય ગિરિરાજદર્શન’ (૧૯૭૯)ના કર્તા.