કવિ રુદ્રતીર્થ (પરમહંસ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત્રિકાઃ ૨’ અને ‘સખી મણિરામ વાણીસંગ્રહ’ના કર્તા.