કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૭. અવાવરુ જાળાં...
Jump to navigation
Jump to search
અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…
(દ્વિદેશિની, પૃ. ૨૭૧)
અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…
(દ્વિદેશિની, પૃ. ૨૭૧)