કિરપારામ હરિરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.