કીલાભાઈ જગજીવનદાસ કંસારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંસારા કીલાભાઈ જગજીવનદાસ : એંશી કૃતિઓને સંગ્રહ ‘માતાજીના નવીન છંદ પ્રકાશ – ભા. ૧, ૨, ૩’ (૧૯૧૫)ના કર્તા.