ગંગાશંકર જેશંકર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રીશિક્ષણની હિમાયત કરતું કાવ્ય ‘વનિતાવિદ્યાભ્યાસ’ (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ’ના કર્તા.