ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ્ર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાનુચંદ્ર(ઉપાધ્યાય)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૩ કડીની ‘હીરવિજ્યઆદિ વિષયક-સઝાય/સવૈયા’ (લે.સં. ૧૮મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૧-‘જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’. સં. મુનિશ્રી ન્યાયવિજ્યજી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]