જયંતીલાલ હાથીભાઈ અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન જયંતીલાલ હાથીભાઈ: દેશભક્તિ તેમ જ સાહસના ગુણોને વિષય બનાવતું સરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩)ના કર્તા.