ડાહ્યાલાલ શિવરામ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ ડાહ્યાલાલ શિવરામ : ગુણ-અવગુણનો સનાતન દ્વન્દ્વ તેમ જ ગાંધીજીની ૧૯૧૪ની પ્રવૃત્તિઓને વિષય બનાવીને લખાયેલું વ્યવસાયશૈલીનું સામાજિક નાટક ‘દુઃખી સંસાર’ (કવિ કાન્ત સાથે, ૧૯૧૫)ના કર્તા.