ત્રિપુરાશંકર બાલાશંકર કંથારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંથારિયા ત્રિપુરાશંકર બાલાશંકર, ‘મસ્તાન’ : ૭૪ ગઝલ, ‘દિલકા પારહ’ નામનું દીર્ઘકાવ્ય અને હાફિઝની અનૂદિત ગઝલોનો મરણોત્તર પ્રકાશિત સંચય ‘મસ્તાની’ (૧૯૭૭)ના કર્તા.